Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં રક્ષાબંધન પર્વની ઉજવણી સંસ્થા બંધુ તરીકે અમૃતલાલ ભારદીયાના સાનિધ્યમાં કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ કરસનભાઈ ડાંગરે સ્વાગત પ્રવચન કર્યું હતું. સંસ્થા બંધુ અમૃતલાલભાઈનું સૂત્રમાળાથી સ્વાગત કરી તેમની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરવામાં આવી હતી. સંસ્થાના માનદ્મંત્રી હીરાબેન તન્ના, અમૃતલાલ ભારદીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં સરકારી વકીલ જમનભાઈ ભંડેરી, લાખોટા સોશ્યલ ગ્રુપના સભ્યો, વિશ્વકર્મા વાડીના પ્રમુખ રમણીકભાઈ ગોરેચા, દિલીપભાઈ, કોર્પોરેટર સુભાષભાઈ જોશી, સંસ્થાના ટ્રસ્ટી, સભ્યો, વિભાગીય વડાઓ, કર્મચારીઓ તથા લાભાર્થીઓ હાજર રહ્યા હતાં. સંચાલન પાર્થભાઈ પંડ્યા તથા આભાર- દર્શન સુચેતાબેન ભાડલાવાળાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial