Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૬ઃ જામનગર દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થાના સભ્ય પરિવાર માટે પર્યુષણ પર્વ દરમિયાન ત્રણ જમણવાર યોજાશે. જેમાં તા.૧૧-૯ ને સોમવારે પ્રથમ જમણવાર (પર્યુષણ પર્વ અતર વાયણાની નાત), તા. ૧૬-૯-૨૦૨૩ ને શનિવારે બીજો જમણવાર (શ્રી મહાવીર જયંતીની નાત), અને તા. ર૦-૯ ને બુધવારે ત્રીજા પારણાની નાત રાખવામાં આવી છે. દરેક જ્ઞાતિ જમણવાર બપોરે ૧ર થી ર વાગ્યા દરમિયાન યોજવામાં આવ્યા છે. ઉપરોકત તમામ જમણવારમાં જામનગર દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થાના સભ્ય પરિવારોને ઉપસ્થિત રહેવા પ્રમુખ વિજયભાઈ શેઠ તથા મંત્રી અશ્વિનભાઈ વાઘજીયાણી દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial