Advertisement
Author: નોબત સમાચાર

પર્યુષણ પર્વ દરમિયાન જામનગર દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થાના ત્રણ જમણવાર

જામનગર તા.૬ઃ જામનગર દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થાના સભ્ય પરિવાર માટે પર્યુષણ પર્વ દરમિયાન ત્રણ જમણવાર યોજાશે. જેમાં તા.૧૧-૯ ને સોમવારે પ્રથમ જમણવાર (પર્યુષણ પર્વ અતર વાયણાની નાત), તા. ૧૬-૯-૨૦૨૩ ને શનિવારે બીજો જમણવાર (શ્રી મહાવીર જયંતીની નાત), અને તા. ર૦-૯ ને બુધવારે ત્રીજા પારણાની નાત રાખવામાં આવી છે. દરેક જ્ઞાતિ જમણવાર બપોરે ૧ર થી ર વાગ્યા દરમિયાન યોજવામાં આવ્યા છે. ઉપરોકત તમામ જમણવારમાં જામનગર દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થાના સભ્ય પરિવારોને ઉપસ્થિત રહેવા પ્રમુખ વિજયભાઈ શેઠ તથા મંત્રી અશ્વિનભાઈ વાઘજીયાણી દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh