Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળાની રંગત બરાબર જામી છે, આજથી સાતમ-આઠમનાં તહેવાર આરંભ થઈ ગયા છે ત્યારે લોકોની ભીડ વધતા મેળાનો માહોલ બનવા લાગ્યો છે. આ વર્ષે ચોમાસાના પ્રથમ ચરણમાં એક ઝાટકે જ જળાશયો છલકાતાં પાછલું તળાવ પણ છલોછલ ભરેલું હોવાથી તળાવમાં મેળાનું રંગબેરંગી પ્રતિબિંબ મનમોહક આભા ઉભી કરે છે અને આ દૃશ્ય જાણે મેળાની મોજ માણવા આમંત્રણ આપતું હોય એવી પ્રતિતિ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial