Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-ઓખા અને રાજકોટ-ઓખા ટ્રેનમાં બે-બે વધારાના કોચ લગાાશે

જન્માષ્ટમીના તહેવારની ભીડના કારણે

રાજકોટ તા. ૬ઃ જન્માષ્ટમી તહેવાર નિમિત્તે ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે ભાવનગર-ઓખા અને રાજકોટ-ઓખા ટ્રેનમાં બે-બે વધારાના કોચ લગાવશે.

જેમાં ટ્રેન નંબર ૧૯ર૦૯ ભાવનગર-ઓખામાં તા. પ-૯-ર૦ર૩ થી તા. ૮-૯-ર૦ર૩ સુધી અને ટ્રેન નંબર ર૧૯ર૧૦ ઓખા-ભાવનગરમાં તા. ૬-૯-ર૦ર૩ થી તા. ૯-૯-ર૦ર૩ સુધી બે વધારાના કોચ લગાડવામાં આવશે તેમજ ટ્રેન નંબર ર૦૯૪૭૯ રાજકોટ-ઓખામાં તા. પ-૯-ર૦ર૩ થી તા. ૮-૯-ર૦ર૩ સુધી અને ટ્રેન નંબર ૦૯૪૮૦ ઓખા-રાજકોટમાં તા. ૯-૯-ર૦ર૩ ના બે વધારાના કોચ લગાડવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh