Advertisement
Author: નોબત સમાચાર

જામસાહેબ આગામી પાંચ દિવસ સુધી લોકોને મળી શકશે નહીં

નાદુરસ્ત તબિયતના કારણે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા તેમની નાદુરસ્ત તબિયતના કારણે આગામી પાંચ દિવસ સુધી લોકોને મળી શકશે નહીં અને તમામ મુલાકાત રદ્ કરવામાં આવી છે. આગામી મંગળવારથી શુક્રવાર સુધી સવારે ૧૦ થી ૧ર અને સાંજે ૪ થી પ વાગ્યા સુધી મુલાકાત માટે એપોઈન્ટમેન્ટ આપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh