Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ડો. દેવાંશુ શુક્લને
જામનગર તા. ૩: ગુજરાત સરકારનો અતુલ્ય વારસો વિભાગ રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કુદરતી સંસાધનોની જાળવણી તથા સંવર્ધન માટે કાર્યરત છે.
જામનગરના જાણીતા ડો. દેવાંશુ શુક્લને રાજયની વિરાસતને ઉજાગર, સંવર્ધન કરવાના ક્ષેત્રમાં સમર્પિત થઈ સમાજને શ્રેષ્ઠ પ્રદાન અર્પણ કરવા બદલ 'અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ-૨૦૨૫'એનાયત કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial