Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીએ આજે સવારે સમર્પણ સર્કલની વિઝિટ કરી હતી. સંભવતઃ અહિં ઓવરબ્રિજ અંગેના આયોજન માટે આજે વિઝિટ કરી હોવાનું જાણવા મળે છે. મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી આજે પોતાના અન્ય અધિકારીઓની ટીમ સાથે સમર્પણ સર્કલ પહોંચ્યા હતાં, અને ત્યાંથી પસાર થતા રસ્તા બાબતેની ઝીણવટભરી વિગતોની ચર્ચા કરી હતી. સંભવતઃ આ ચોકડી ઉપર ઓવરબ્રિજ બનાવવાનું આયોજન માટે આ મુલાકાત કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જો કે તમામ અધિકારી અન્ય કોઈ મહત્ત્વની કામગીરીમાં વ્યસ્ત હોવાથી તેઓનો સંપર્ક થઈ શક્યો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial