Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લાના પૂર્વ હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડીએ તેમના ૬૨મા જન્મદિવસની પ્રેરણાત્મક ઉજવણી કરી હતી. જેમાં તેમણે જી.જી.હોસ્પિટલની બ્લડ બેંકમાં રક્તદાન કર્યું હતું. સુરેશભાઈ ભીંડીએ લોકોને તેમના જન્મદિવસ નિમિત્તે આવા સેવા પ્રકલ્પો યોજવા આહવાન કર્યું છે. આ તકે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-જામનગરના ડો. અવિનાશભાઈ ભટ્ટ, દિપાબેન સોની, ડો. વિહારીભાઈ છાંટબાર, ભાવનાબેન રાણા, કાજલબેન, ઠાકરબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial