Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કેન્સર કેર કાઉન્સિલ દ્વારા રાશન કીટ તથા દવા વિતરણ

કેન્સર પીડિતો માટે અવેરનેસ કાર્યક્રમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: કેન્સર કેર કાઉન્સિલ-જામનગર અને ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કેન્સર પીડિત પરિવારોને રાશન કીટ, પ્રોટીન્સ પાવડર અને દવા વિતરણ તથા કેન્સર અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ તા. ૪ ને ગુરુવારે સવારે ૧૧ વાગ્યે ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ, જુની જેલ સામે, પવનચક્કી પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. શાહ એજ્યુકેશન એન્ડ મેડિકલ ફાઉન્ડેશનના પ્રમુખ વેલજીભાઈ શાહ રાશન કીટના દાતા છે તેમ કેન્સર કેર કાઉન્સિલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકિયા તથા ઓવશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી કીર્તિભાઈ દોઢિયાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh