Advertisement
Author: નોબત સમાચાર

મહાદેવ ગ્રુપ દ્વારા સત્યનારાયણની કથા તથા વિવિધ સંસ્થાઓ માટે સન્માન સમારંભ યોજાયો

મોક્ષદા એકાદશીના દિવસે

                                                                                                                                                                                                      

મહાદેવ ગ્રુપ દ્વારા મોક્ષદા એકાદશીના પાવન દિવસે સત્યનારાયણની કથા યોજવામાં આવી હતી. જેમાં વિવિધ સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન મિતેષસર અને તેમની ટીમના કશ્યપ ગોહિલ, આયુશ ભારથી, વરૂણ વાસુ, ધર્મેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh