Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં યુવા મહેશ્વરી ઉત્કર્ષ સંગઠન દ્વારા તેજસ્વીતા સન્માન સમારોહ યોજાયો

નવસો બાળકોને શૈક્ષણિક કીટઃ દાતાઓનું સન્માનઃ

                                                                                                                                                                                                      

જામનગર યુવા મહેશ્વરી સંગઠન દ્વારા જિલ્લાના મહેશ્વરી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માન સમારોહ ગત તા. ૧૬-૧૧-૨૫ના ટાઉન હોલમાં યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓનુ અને સરકારી નોકરી મેળવનારાઓનું શિલ્ડ, સર્ટી અને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યુ હતું. ઉપરાંત દાતાઓનુ પણ વિશેષ સન્માન કરાયુ હતું અને ૯૦૦ બાળકોને શૈક્ષણિક ઉપયોગી કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધર્મગુરૂ, સમાજના આગેવાનો, શિક્ષણ વિદ્, બાળકો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમ સફળ બનાાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh