Advertisement
Author: નોબત સમાચાર

ડબાસંગ પ્રા. શાળામાં યોજાયુ સીઆરસી કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

                                                                                                                                                                                                      

જામનગરના ડબાસંગ પ્રા.શાળામાં સીઆરસી કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. ડબાસંગના દાતા રૂપેશભાઈ શાહ, સીઆરસી હાર્દિકભાઈ, શિક્ષકો, ગ્રામજનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ભાગ લેનાર તમામ છાત્રોને દાતા જયાબેન વીરચંદ પરબત શાહ (હસ્તે અરિહંત ઈન્ડસ્ટ્રીઝ) દ્વારા બુક-પેનનું ઈનામ આપવામાં આવ્યું હતું. આચાર્ય જગદીશભાઈ બારોટ તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh