Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩: જામનગરની શ્રી અરવિંદ સોસાયટીના ઉપક્રમે તા. ૫-૧૨ના શ્રી અરવિંદ મહાનિર્વાણ દિન તથા તા. ૯-૧૨ ના શ્રી અરવિંદ મહાસમાધિ દિનની ઉજવણી કરવામાં આવશે. આ બંને દિવસોએ સંસ્થાના 'સાવિત્રી ભૂવન' શરૂ સેકશન રોડ, જી.એમ.બી. બિલ્ડીંગ પાસે, જામનગરમાં સવારે ૧૦ થી ૧૦:૩૦ સુધી સમાધિ સમીપ સમૂહ ધ્યાન તથા સાંજે ૭ થી ૮ ભક્તિગીતો, ધ્યાન વાચનનું આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial