Advertisement
Author: નોબત સમાચાર

શ્રી અરવિંદના મહાનિર્વાણ દિન તથા મહાસમાધિ દિનની ઉજવણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરની શ્રી અરવિંદ સોસાયટીના ઉપક્રમે તા. ૫-૧૨ના શ્રી અરવિંદ મહાનિર્વાણ દિન તથા તા. ૯-૧૨ ના શ્રી અરવિંદ મહાસમાધિ દિનની ઉજવણી કરવામાં આવશે. આ બંને દિવસોએ સંસ્થાના 'સાવિત્રી ભૂવન' શરૂ સેકશન રોડ, જી.એમ.બી. બિલ્ડીંગ પાસે, જામનગરમાં સવારે ૧૦ થી ૧૦:૩૦ સુધી સમાધિ સમીપ સમૂહ ધ્યાન તથા સાંજે ૭ થી ૮ ભક્તિગીતો, ધ્યાન વાચનનું આયોજન કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh