Advertisement
Author: નોબત સમાચાર

ઓખામાં રેલવે ઓવરબ્રીજ નિર્માણ માટે ડાયવર્ઝન અંગે જાહેરનામું

જામનગર તા. ૧૭ઃ ઓખા નગરપાલિકામાં જીયુડીસી દ્વારા રેલવે ફાટક ઉપર ઓવરબ્રીજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આથી ગાત્રાળ ચોકડીથી બસ સ્ટેન્ડ સુધી (૭૦૦ મીટર) તથા ઓમ કાળેશ્વર મંદિરથી રેલવે ગરનાળા સુધી (પ૦૦ મીટર) નો રસ્તો બંધ થયેલ છે.

આથી ગાત્રાળ ચોકડીથી ગાંધીનગરી, ભૂંગા વાયા જીએમબી પાર્કિંગ વાયા જીએમબી ગેટ તથા ઓખા બંદર જકાત નાકા વાયા બેટદ્વારકા જેટી, પોર્ટ રોડ, ચોપાટી રોડથી નવી બજાર, રોડનો ઉપયોગ કરવનો રહેશે.

આ ડાયવર્ઝન માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેનો અમલ તા. ૧૬-૧૦-ર૦ર૩ થી શરૃ થયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh