Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરમાં તા.૧૮ ના રકતદાન કેમ્પ

જામજોધપુર તા. ૧૭ઃ જામજોધપુરના ધારાસભ્ય હેમતભાઈ ખવાનો તા. ૧૮-૧૦-ર૩ ના જન્મદિવસ સેવા કાર્યથી ઉજવવામાં આવનાર છે.

જામજોધપુરની લોહાણા મહાજનવાડીમાં શ્રી મારૃતિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ રકતદાન કેમ્પનું આયોજન થયું છે. ગોપનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી મંગલગીરી બાપુ, ઓરડીધામ-સતાપરના ભુવાઆતા શ્રી અમરાઆતા, ફુલનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી સુંદરનાથ બાપુ ઉપસ્થિત રહેશે. જી.જી. હોસ્પિટલની ટીમ આ કેમ્પમાં સેવા આપશે અને કેમ્પમાં એકત્ર થનાર લોહીનો જથ્થો બ્લડ બેન્ક જી.જી. હોસ્પિટલમાં જમા કરાવવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh