Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપાના કમિશ્નર રજા પર જતા જિલ્લા કલેક્ટરને ચાર્જ સોંપાયો

ગઈકાલથી એક અઠવાડિયા માટે

જામનગર તા. ૧૭ઃ જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર એક અઠવાડિયાની રજામાં ગયા છે. તેમના હોદ્દાનો ચાર્જ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યો છે. જામનગરના મ્યુનિ. કમિશ્નર ડી.એન. મોદી ગઈકાલ તા. ૧૬ને સોમવારથી એક અઠવાડિયાની રજા ઉપર ગયા છે. આથી તેમના હોદ્દાનો ચાર્જ જામનગર જિલ્લા કલેક્ટર બી.એ. શાહને સોંપવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh