Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૯ ઓકટોબરે જનરલ મિટિંગ યોજાશે
જામનગર તા. ૧૭ઃ જામનગરના શ્રી શક્તિદળ સેવા ટ્રસ્ટ દ્વારા જનરલ મિટિંગ તા. ૧૯-૧૦ ને ગુરૃવારે રાત્રે ૮-૩૦ વાગ્યે, શેખર માધવાણી હોલ, તળાવની પાળ ઢાળિયા પાસે, જામનગરમાં યોજવામાં આવી છે. આ મિટિંગનો એજન્ડા રૃટીન અનુસાર રહેશે. આ ઉપરાંત સર્વરોગ નિદાન કેમ્પ અને આઈ કેમ્પ તા. રર-૧૦ ને રવિવારે સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન શ્રી સ્વામિનારાયણ, મંદિર, બેડી ગેઈટ પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. સર્વે સભ્યશ્રીઓને જનરલ મિટિંગમાં ઉપસ્થિત રહેવા સંસ્થાના મંત્રીશ્રી ગીતાબેન સાવલાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial