Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની માહેશ્વરી ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે

ઓસ્ટીઓપોરોસીસ જાગૃતિ અભિયાનઃ

જામનગર તા. ૧૪ઃ જામનગર સ્થિત માહેશ્વરી ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા અને ઈન્ટરનેશનલ ઓસ્ટીઓપોરોસીસ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત તા. ૧પ થી તા. ર૦ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં હાડકાના તમામ પ્રકારના રોગોની અદ્યતન તાલીમ મેળવનાર સિનિયર મોસ્ટ-એમીનન્ટ ડો. કિશોર માહેશ્વરી, ડો. શાલીન માહેશ્વરી અને સૌરાષ્ટ્રના સૌ પ્રથમ મહિલા મેડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન ડો. રત્ના માહેશ્વરીના માર્ગદર્શન હેઠળ લોકોમાં ઓસ્ટીમો પોરોસીસ (સાયલન્ટ ક્લિર ડીસીસ) અંગે જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજસ્થાન સંઘ તેમજ વિવિધ સંસ્થાઓને પણ જોડવામાં આવશે. બીએમડી ટેસ્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh