Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૯ ઓકટોબરે
જામનગર તા. ૧૭ઃ જામનગરના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ તથા પેરા સ્પોર્ટ્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે પત્રકાર સંજયભાઈ જાની તથા ઓ.પી. મહેશ્વરી ચેરી. ટ્રસ્ટના સહયોગથી આગામી તા. ૧૯-૧૦-ર૩ ના સાંજે ૪-૩૦ થી રાત્રે ૮-૩૦ વાગ્યા સુધી સાત રસ્તા પાસે એમ.પી. શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં દિવ્યાંગો દ્વારા દિવ્યાંગ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશા-૧, આશા-ર, દીપ-૧, દીપ-ર ની ટીમો, મનોદિવ્યાંગ ભાઈઓ-૧૧ મળી કુલ ૫ચ્ચાવન (અસ્થી વિષયક-ર૪, શ્રવણ મંદ-૭, પ્રજ્ઞાચક્ષુ-૧, મનોદિવ્યાંગ-ર૩) ના ખાસ રાઉન્ડ પછી ઉપસ્થિત તમામ કેટેગરીના ખેલૈયા દિવ્યાંગ ભાઈઓ-બહેનોનો રાઉન્ડ યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial