Advertisement
Author: નોબત સમાચાર

હર્ષદના હરસિદ્ધિ માતાજીના મંદિરે ર૧મી ઓકટોબરે રાસ-ગરબા યોજાશે

દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ

ખંભાળીયા તા. ૧૭ઃ ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરીત અને કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-દેવભૂમિ દ્વારકા સંચાલિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ હરસિદ્ધિ માતાજીના મંદિર-હર્ષદમાં તા. ર૧-૧૦-ર૩ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-દેવભૂમિ દ્વારકા દ્વારા હરસિદ્ધિ માતાજીના મંદિર-હર્ષદમાં રાત્રે ૮ કલાકથી રાસ-ગરબા કાર્યક્રમની શરૃઆત કરવામાં આવશે. જેમાં પ્રસિદ્ધ કલાકાર નિરવભાઈ રાયચુરા અને જયોત્સનાબેન રાયચુરા દ્વારા ગરબા રજુ કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh