Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમાજ સેવકે પોલીસને કરી જાણઃ
જામનગર તા. ૧૭ઃ જામનગરના રણજીતનગર વિસ્તારમાં રહેતા એક મહિલા બીમાર પડ્યા પછી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલી શાક માર્કેટ નજીકના હુડકોના જે-૨૩ બ્લોકમાં વસવાટ કરતા ગીતાબેન વલ્લભભાઈ બારૈયા (ઉ.વ.૩૭) નામના મહિલા બીમારીનો ભોગ બન્યા હતા.
આ મહિલાને રવિવારે ૧૦૮ મારફત જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું સમાજ સેવક હિતેશગીરી ગોસાઈએ પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial