Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના પંડ્યા ચેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. ૧૭ઃ જેશંકર ગોવિંદજી પંડ્યા ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરના મે. ટ્રસ્ટી નારાણજી હીરજી ભોગાયતાએ જણાવ્યું છે કે બરડાઈ જ્ઞાતિ મોટી જ્ઞાતિ (સમસ્ત)ના વિદ્યાઅભ્યાસ કરતા બાળકો (ધો.૧૦ કે તેથી વધુ) કે જેમની આર્થિક સ્થિતિ નબળી હોય તેમને મદદરૃપ થવામાં આવશે.
આ માટે એક અઠવાડીયામાં રૃબરૃ સંપર્ક કરવાનો રહેશે. તમામ ડોક્યુમેન્ટની તપાસ કરી યોગ્ય જણાશે તેવા વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવશે. તા. ર૧-૧૦-ર૩ થી તા. ર૮-૧૦-ર૩ સુધી સાંજે ૪ થી ૬ દરમ્યાન નારાણજી હીરજી ભોગાયતા શ્રી હરસિદ્ધિ ભુવન, વાલ્કેશ્વરી નગરી, પ્લોટ નંબર ૧૧૯, ફેસ-૩, જામનગર (મોબાઈલ નં. ૯૯૦૯૧ ૩૩૩૬૯) નો સંપર્ક રૃબરૃ કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial