Advertisement
Author: નોબત સમાચાર

રાજયપાલ આચાર્ય દેવવ્રતનું જામનગર એરપોર્ટ પર મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત-સન્માન

ગઈકાલથી બે દિવસના જિલ્લાના પ્રવાસે આવેલા

                                                                                                                                                                                                      

ગુજરાતના રાજય૫ાલ આચાર્ય દેવવ્રત ગઈકાલથી બે દિવસ જામનગર જિલ્લાની મુલાકાતે પધાર્યા છે, ત્યારે મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેઓના સ્વાગતમાં રાજયકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, મેયર મોનિકા વ્યાસ, જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, જામનગર મ્યુનિસિપલ કમિશ્નર દીપેશ કેડીયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, અગ્રણી બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh