Advertisement
Author: નોબત સમાચાર

અંધાશ્રમ પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી યુવાનનો આપઘાત

જામનગર તા.૧૦ ઃ જામનગરના અંધાશ્રમ પાસે રેલવે ટ્રેક પર આજે બપોરે એક અજાણ્યા યુવાને પડતું મૂકી જિંદગીનો અંત આણ્યો છે.

જામનગરના અંધાશ્રમ વિસ્તારમાં આવેલા રેલવે ટ્રેક પરથી આજે બપોરે પસાર થતી એક ટ્રેન હેઠળ અચાનક જ દોડતા આવેલા અજાણ્યા યુવાને પડતું મૂક્યું હતું.

ટ્રેનના તોતિંગ એન્જિનની ટક્કર વાગ્યા પછી આ યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. થંભી ગયેલી ટ્રેનમાંથી કોઈએ પોલીસને જાણ કરતા રેલવે પોલીસનો સ્ટાફ ધસી ગયો હતો. મૃતકની ઓળખ મેળવવા તજવીજ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh