Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુર તા. ૧૦ઃ શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આયોજીત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા-૨૦૨૨માં મહેતા કન્યા વિદ્યાલયના ધો. ૧૧ની વિદ્યાર્થીની જાનવી પી. બેરા, તાલુકા શાળાના ધો. ૬ના વિદ્યાર્થી પાર્થ જે. કરંગીયા અને સહકાર વિદ્યાલયના ધો. ૭ની વિદ્યાર્થીની ક્રિષા જી. બંધીયાએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને લાલપુરનું ગૌરવ વધાર્યું છે. આ ત્રણેય વિજેતાઓ હવે રાજ્ય કક્ષાએ યોજાનારી પરીક્ષા માટે પસંદગી પામ્યા છે. આ પરીક્ષાનું સંચાલન લાલપુર ગાયત્રી પરિવારના કાર્યકર્તા પ્રફુલાબેન જયેશભાઈ ગામીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag