Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાના જલારામ અન્નપૂર્ણા ગૃહ દ્વારા જરૃરિયાતમંદોને ખાદ્યસામગ્રીનું વિતરણ

ખંભાળિયા તા. ૧૦ઃ ખંભાળિયાની જાણીતી સેવાકીય સંસ્થા જલારામ અન્નપૂર્ણા ગૃહ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ૧૧૦ જરૃરતમંદ પરિવારોને રાશનની કીટ તથા રોકડ સહાય કરવામાં આવી હતી. સૌના સહિયારા પુરૃષાર્થની છેક ૧૯૮૨ થી આ પ્રવૃિંત્ત મકરસંક્રાંતિના દિવસે ગરીબ જરૃરતમંદોને રાશન વિતરણ કરવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃતિમાં દાતા તરીકે મુળજીભાઈ પાબારી એક આધારસ્તંભ જેવા હોય તેમના નિવાસસ્થાને મહેન્દ્રભાઈ કાનાણી, નિશીતભાઈ કાનાણી તથા અન્નપૂર્ણા ગૃહ ટ્રસ્ટના કાર્યકરોએ જરૃરતમંદોને રાશન વિતરણ કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh