Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૦ઃ જામનગરના રંગુનવાલા ટ્રસ્ટની હોસ્પિટલમાં તા.૧૨-૦૧-૨૦૨૩ના સવારે ૯ વાગ્યે આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રણછોડદાસબાપુ અંધાશ્રમ - રાજકોટ, જિલ્લા અંધત્વ નિવારણ સોસાયટીના સહયોગથી આ કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં, મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને બસમાં રાજકોટ લઈજઈ ઓપરેશન પછી પરત લાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેનો જરૃરતમંદ દર્દીઓએ લાભ લેવા આયોજક સંસ્થાએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag