Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાણપ્રતિષ્ઠાવિધિમાં એસપી પણ રહ્યા હતા ઉપસ્થિતઃ
ઓખા તા.૧૦ ઃ ઓખાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર મીઠાપુર પાસે આવેલા એક મંદિરમાં રવિવારની રાત્રે ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે અને તેણે પોલીસના નાઈટ પેટ્રોલિંગના બણગાના ધજાગરા ઉડાડી દીધા છે.
ઓખાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર મીઠાપુર રોડ નજીક આવેલા સુપ્રસિદ્ધ ચમત્કારિક હનુમાનજી મંદિરમાં રવિવારની રાત્રે ચોરી થયાની વિગત પ્રકાશમાં આવી છે.
ટાટા કંપનીના મુખ્ય ગેઈટ સામે આવેલા તે મંદિરમાંથી કેટલી ચીજવસ્તુઓ ચોરાઈ છે તેનો ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે પરંતુ મંદિરમાં ચોરીના આ બનાવે પોલીસના રાત્રિ પેટ્રોલિંગના બણગાના ધજાગરા ઉડાડ્યા છે.
તાજેતરમાં જ તે મંદિરનો જિર્ણાદ્ધાર કરાયો હતો. તે પછી યોજાયેલી પ્રાણપ્રતિષ્ઠા વિધિમાં જિલ્લા પોલીસવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag