Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પોલીસવડા, સિટી ડીવાયએસપીએ અરજીઓ અન્વયે તપાસની ખાતરી આપીઃ
જામનગરમાં વ્યાજખોરોના આતંકને ડામી દેવા માટે પોલીસે કમર કસી લીધી છે. વ્યાજંકવાદીઓ વિરૃદ્ધ કોઈ નાગરિક રજૂઆત કરવા માંગતા હોય તો તેઓ માટે ગઈકાલે ધનવંતરિ ઓડિટોરીયલ હોલમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ જનસભા રાખવામાં આવી હતી. સિટી ડીવાયએસપી વરૃણ વસાવા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સમક્ષ કેટલાક આસામીઓએ ત્યાં રજૂઆત કર્યા પછી તે તમામની અરજીઓ પોલીસે સ્વીકારી તપાસની એરણ પર લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag