Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકરસંક્રાંતિ પર્વના પાવન દિવસની ઉજવણીઃ
દ્વારકા તા. ૨૪ઃ શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ, જલારામ મંદિર-દ્વારકા દ્વારા અને યજમાન કાંતિભાઈ રૃધાણી (મે. રૃઘાણી બ્રધર્સ-મુંબઈ) ના સહયોગથી મકરસંક્રાંતિના પાવન દિવસે જરૃરિયાતમંદ ર૦૧ પરિવારોને અનાજની કીટ તથા સ્ટીલના ડબરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુંબઈથી પધારેલ યજમાન પરિવાર તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્ય સંપન્ન થયું હતું.
ટ્રસ્ટીમંડળ દ્વારા કાંતિભાઈ રૃધાણી, રમીલાબેન રૃધાણી, અશોકભાઈ પોપટલાલ શાહ, પ્રતાપભાઈ કામદાર, વિજયભાઈ મહેરા, રોનકભાઈ રૃધાણી, રૃપલબેન રૃપાણી વિગેરે મહાનુભાવોનું મોમેન્ટો આપી તથા ઉપરણું ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટી મંડળના અશ્વિનભાઈ ગોકાણી, નટુભાઈ રૃપારેલિયા, પ્રકાશભાઈ મદલાણી, ઈશ્વરભાઈ ઝાખરિયા, પ્રતાપભાઈ દામાણી, લખુભાઈ સોમૈયા, સુરેશભાઈ દત્તાણી વગેરે જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial