Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીને અનુલક્ષીને જામનગરમાં પણ ગજાનન ગ્રુપ તથા શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા શ્રી ગજાનન ગ્રાઉન્ડ, પટેલ કોલોની રોડ નં. ૪ શેરી નં. ૭/એમાં રામધુન તથા હનુમાન ચાલીસા પાઠનો કાર્યક્રમ યોજાયો હતો. ગ્રુપનાં સભ્યો તથા બ્રહ્મ અગ્રણીઓ અને રામભક્તો બહોળી સંખ્યામાં ધર્મકાર્યમાં જોડાયા હતાં. કાર્યક્રમની પૂર્ણાહુતી પર મહાપ્રસાદનો પણ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial