Advertisement
Author: નોબત સમાચાર

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 'શ્રીરામ' લખેલા ૩૦૦ કિલો પેંડાનું વિતરણ

શિખંડ સમ્રાટ-ચોટાઈ પરિવારની રામભક્તિઃ

સમગ્ર દેશમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે, જ્યારે જામનગરના શિખંડ સમ્રાટ-ચોટાઈ પરિવાર દ્વારા 'શ્રીરામ' લખેલા ખાસ પૈંડા તૈયાર કરવામાં આવ્યા હતાં. ચોટાઈ પરિવારના હિતેષભાઈ ચોટાઈ દ્વારા આ મહોત્સવની ખુશાલી વ્યક્ત કરવા ૩૦૦ કિલો પેંડાનું નગરજનોને વિતરણ કરી સૌના મોઢા મીઠા કરવામાં આવ્યા હતાં અને રામભક્તિનો ભાવ પ્રદર્શિત કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh