Advertisement
Author: નોબત સમાચાર

પટ્ટણીવાડમાં આવેલા મકાનમાં હાથફેરોઃ પોલીસ પહોંચી

પરિવાર અજમેર ગયો અને પાછળથી રોકડ, દાગીનાની ઉઠાંતરી થઈ ગઈઃ

જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલા પટ્ટણીવાડમાં એસ.કે. રેસ્ટોરન્ટવાળી ગલીમાં ચિસ્તીયા મંઝીલ નામના મકાનમાં વસવાટ કરતો પરિવાર ચારેક દિવસ પહેલાં અજમેર દર્શનાર્થે ગયો હતો. ત્યાંથી આજે સવારે આ પરિવારના વ્યક્તિઓ પરત ફરતા તેઓએ મકાનના એક ઓરડામાં કબાટની તિજોરી તૂટેલી જોઈ પોલીસને જાણ કરી હતી. ત્યાં જ ચોરી થયાની જાણના પગલે પીઆઈ એન.એ. ચાવડા તથા સર્વેલન્સ સ્ટાફ ધસી ગયો હતો. પોલીસે એફએસએલની મદદ મેળવી છે. મકાન માલિકના જણાવ્યા મુજબ તેમના મકાનમાંથી રૃા.ર લાખ રોકડા અને પાંચેક તોલા સોનુ ચોરાઈ ગયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh