Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર નિર્માણ પામી રહેલા ભગવાન શ્રીરામના મંદિરમાં યોજાનાર શ્રી રામલલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રણજીતનગર વેપારી મંડળ દ્વારા પ્રેરણાત્મક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંડળ દ્વારા ગણપતિ ચોકમાં રામધુન કરવામાં આવી હતી તથા ગૌ માતા માટે લાડુ બનાવવામાં આવ્યા હતાં. આ તકે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ ભગવાન શ્રીરામની છબિ સમક્ષ દીપ પ્રગટાવી આરતી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial