Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભગવાન શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે
જોડીયા તા. ૨૪ઃ જોડીયામાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શ્રીરામજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
લક્ષ્મીપરાના શ્રીરામજી મંદિર ચોરાથી, શોભાયાત્રા નીકળી હતી જે જોડીયાના મુખ્ય બજારથી થઈને સાંજે રામવાડી પહોંચી હતી. જયાં સમગ્ર ગામનું સમૂહ ભોજન યોજાયું હતું.
જોડીયા રામવાડીમાં સવારે ૯-૩૦ થી ૧ર સુધી શ્રી જયોતિ સ્વરૃપ બાલા હનુમાનજી સન્મુખ સુંદરકાંડના પાઠ, રામ સ્તુતિ, હનુમાન ચાલીસા પાઠ યોજાયા હતાં. બપોરે અને સાંજે દિપમાળાની ઢોલ નગારા સાથે મહાઆરતી કરવામાં આવી હતી. અને હજારો ભાવિકોએ કાર્યક્રમનો લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial