Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મીઠાપુરમાં અનેક કાર્યક્રમો યોજાયા હતાં. સુરજકરાડીમાં શોભાયાત્રા યોજાઈ હતી. રામમંદિરે આરતી, પ્રસાદી વિતરણ યોજાયા હતાં. સવારે મીઠાપુરના રામ મંદિમાં યજ્ઞ, અન્નકોટ દર્શન સાથે ઉજવણી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial