Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૧ઃ દિવ્ય જીવન સંઘ જામનગર શાખા દ્વારા ગીતા વિદ્યાલય, પ્રથ માળે પારસ સોસાયટીમાં તા. ૧ર થી ૧પ જાન્યુઆરી સુધી દરરોજ સવારે ૬ થી ૭-૩૦ સુધી પ્રાણાયામ, ધ્યાન, યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
શિવાનંદ આશ્રમ (દિવ્ય જીવન સંઘ) રૃષિકેશના પ.પૂ. સ્વામી ધર્મનિષ્ઠાનંદજી મહારાજના સાનિધ્યમાં આ નિઃશૂલ્ક શિબિર યોજવામાં આવી છે. જેમાં દિવ્ય જીવન સંઘના સભ્યો અને જામનગરના લોકોને જાહેર નિમંત્રણ પાઠવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag