Advertisement
Author: નોબત સમાચાર

નાગેશ્વર મંદિર પાસે થયેલી બઘડાટીમાં વળતી ફરિયાદ

જામનગર તા.૧૧: દ્વારકા નજીકના નાગેશ્વર મંદિરના પટાંગણમાં સોમવારે બપોરે થયેલા ઝઘડા અંગે સામાપક્ષે પણ વળતી ફરિયાદ કરી છે.

દ્વારકા નજીક આવેલા નાગેશ્વર મંદિરના પૂજારી પરિવાર પર ઘરમાં ઘૂસી કરાયેલા હુમલાની ફરિયાદ પછી રાણાભા કાળુભા માણેક નામના વ્યક્તિએ વળતી ફરિયાદ નોંધાવી છે. તેઓએ જણાવ્યા મુજબ સોમવારે બપોરે ઝઘડો થયા પછી રાણાભા સમજાવટ માટે હરીશભારથી ફૂલભારથી પાસે ગયા ત્યારે ઉશ્કેરાયેલા હરીશ તેમજ નયનભારથી, પ્રકાશભારથી, ધવલભારથી, રવિભારથી, યશભારથી, દિક્ષીતભારથીએ ગાળો ભાંડી ઢીકાપાટુ વડે હુમલો કર્યાે હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh