Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૧: દ્વારકા નજીકના નાગેશ્વર મંદિરના પટાંગણમાં સોમવારે બપોરે થયેલા ઝઘડા અંગે સામાપક્ષે પણ વળતી ફરિયાદ કરી છે.
દ્વારકા નજીક આવેલા નાગેશ્વર મંદિરના પૂજારી પરિવાર પર ઘરમાં ઘૂસી કરાયેલા હુમલાની ફરિયાદ પછી રાણાભા કાળુભા માણેક નામના વ્યક્તિએ વળતી ફરિયાદ નોંધાવી છે. તેઓએ જણાવ્યા મુજબ સોમવારે બપોરે ઝઘડો થયા પછી રાણાભા સમજાવટ માટે હરીશભારથી ફૂલભારથી પાસે ગયા ત્યારે ઉશ્કેરાયેલા હરીશ તેમજ નયનભારથી, પ્રકાશભારથી, ધવલભારથી, રવિભારથી, યશભારથી, દિક્ષીતભારથીએ ગાળો ભાંડી ઢીકાપાટુ વડે હુમલો કર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag