Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની હિન્દુ સેના દ્વારા
જામનગર તા. ૧૧ઃ જામનગરના સાધના કોલોની વિસ્તારમાં ભરાતી ગુજરી બજાર બંધ કરાવવા માટે હિન્દુ સેના દ્વારા જિલ્લા કલેકટર, મ્યુનિ. કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.
સાધના કોલોની વિસ્તારમાં દર મંગળવારે ગુજરી બજાર ભરાય છે. ત્યાં ગઈકાલે અમુક શખ્સો દ્વારા એક સંપ કરીને સ્થાનિક દુકાનદાર વેપારીન માર મારવામાં આવ્યો હતો. આથી ગઈકાલે વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો.
આ અંગે હિન્દુ સેનાના શહેર સંકલન પ્રમુખ મયુર સદનએ જિલ્લા કલેકટર, મ્યુનિ. કમિશનર સમક્ષ લેખિત રજુઆત કરવામાં આવી હતી અને મંગળવારની ગુજરી બજાર બંધ કરવા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag