Advertisement
Author: નોબત સમાચાર

મંગળવારની ગુજરી બજાર બંધ કરાવવા કલેકટરને રજુઆત

જામનગરની હિન્દુ સેના દ્વારા

જામનગર તા. ૧૧ઃ જામનગરના સાધના કોલોની વિસ્તારમાં ભરાતી ગુજરી બજાર બંધ કરાવવા માટે હિન્દુ સેના દ્વારા જિલ્લા કલેકટર, મ્યુનિ. કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

સાધના કોલોની વિસ્તારમાં દર મંગળવારે ગુજરી બજાર ભરાય છે. ત્યાં ગઈકાલે અમુક શખ્સો દ્વારા એક સંપ કરીને સ્થાનિક દુકાનદાર વેપારીન માર મારવામાં આવ્યો હતો. આથી ગઈકાલે વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો.

આ અંગે હિન્દુ સેનાના શહેર સંકલન પ્રમુખ મયુર સદનએ જિલ્લા કલેકટર, મ્યુનિ. કમિશનર સમક્ષ લેખિત રજુઆત કરવામાં આવી હતી અને મંગળવારની ગુજરી બજાર બંધ કરવા માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh