Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના શ્રી વાટલીયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા જ્ઞાતિ ભોજન તથા સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નગરના ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રિવાબા જાડેજા તથા દાતાશ્રીઓનું શાફો પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ ગીરીશભાઈ અમેથીયા અને મંત્રી રાકેશભાઈ આંબલીયા તથા સમગ્ર યુવક મંડળે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag