Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહાણા જ્ઞાતિજનો માટે
જામનગર તા. ૧૦ઃ રઘુવંશી સમાજના લગ્નોત્સવ યુવક-યુવતીઓ અને તેમના વાલીઓને સહાયરૃપ થવા અને તે બાબતે માર્ગદર્શક થવાના શુભ હેતુ સાથે જામનગર લોહાણા મહાજન સંચાલિત સંકલ્પ વેવિશાળ માહિતી કેન્દ્ર અને સભ્યો દ્વારા જામનગર લોહાણા મહાજનવાડીમાં નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે.
વિશેષ સવલતો સાથે જામનગર લોહાણા મહાજન વાડીમાં દર શનિવારે સાંજે ૭.૩૦ થી ૮.૩૦ સુધી તથા રવિવારે સવારે ૧૦.૩૦ થી ૧.૦૦ વાગ્યા દરમિયાન કરવામાં આવી છે. જેનો લાભ લેવા રઘુવંશી સમાજના લગ્નોત્સવ યુવક-યુવતીઓ અને તેમના વાલીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. સંસ્થામાં યુવક-યુવતીઓને બાયોડેટા સાથે નવા ફોર્મ ભરવાના ચાલુ છે, જે ભરી જવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag