Advertisement
Author: નોબત સમાચાર

ઓખા મંડળમાં બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાલા-રેલી

ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે

ભારતીય બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની જન્મ જયંતીની દેશભરની સાથે સાથે ઓખામંડળમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઓખામંડળ તાલુકાના દ્વારકા-મીઠાપુર સહિતની જગ્યાએ મહારેલી યોજવામાં આવી હતી. અગ્રણીઓ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh