Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે
ભારતીય બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની જન્મ જયંતીની દેશભરની સાથે સાથે ઓખામંડળમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઓખામંડળ તાલુકાના દ્વારકા-મીઠાપુર સહિતની જગ્યાએ મહારેલી યોજવામાં આવી હતી. અગ્રણીઓ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag