Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા જૈનમ કલાસીસ દ્વારા
પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તેમજ જૈનમ કલાસીસના સંયુકત ઉપક્રમે આજે રામેશ્વરનગરથી એક જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. લોકોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીવત કરવા તથા સ્વચ્છ જામનગર બનાવવા ઉપરાંત પ્રદુષણ અવેરનેસ માટે આ રેલી યોજાઈ હતી. જેમાં જૈનમ કલાસીસના ૭૦ વિદ્યાર્થીઓ જોડાયા હતાં. ઉપરાંત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સ્થાનિક કચેરીના અધિકારી, કર્મચારીઓ પણ આ રેલીમાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag