Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જી.જી. હોસ્પિટલ પાસે નિઃશુલ્ક છાસ વિતરણ કેન્દ્રનો આરંભ

જામનગર તા. ૧૦ઃ જામનગરમાં પૂ. વજ્રસેન વિજયજી મ.સા. તથા આચાર્ય મનમોહનસુરીજી મહારાજ, આચાર્ય હેમપ્રભુસુરીજી મહારાજના માર્ગદર્શન સાથે જૈન કન્યા વિદ્યાલય દ્વારા જી.જી. હોસ્પિટલ પાસે ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક છાસ વિતરણ કેન્દ્ર (સવારે ૧૧ થી બપોરે ૧૨ઃ૩૦ સુધી) શરૃ કરવામાં આવ્યું છે.

જેના આરંભ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી ઉપસ્થિત રહ્યા હતાં. અનિલભાઈ મહેતા, વજ્રહેમઅનુકંપા કરૃણા જીવદયા પરિવાર, લોક કલ્યાણ કેન્દ્રના કાર્યકરો આ કેન્દ્રમાં સેવા આપી રહ્યા છે. આદિજિન સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પ્રેમચંદભાઈ, રમણીકભાઈ, જયંતિભાઈ, રૃપેશભાઈ વગેરેએ અનુમોદના પાઠવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh