Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલ્લા નજીક આવેલા અને જોડિયા તાલુકાના બેરાજા ગામે આહિર સમાજના બિલ્ડીંગનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભૂમિના દાતા સ્વ. હીરાભાઈ લક્ષ્મણભાઈ ખીમાણીયાના પુત્ર અને સમાજના પ્રમુખ પ્રકાશભાઈ ખીમાણીયા, ઉપપ્રમુખ નારણભાઈ ડાંગર, મંત્રી રમેશભાઈ ખીમાણીયા, પ્રકાશભાઈ, રમેશભાઈ બાલસરા, બેરાજા ગામના આહિર સમાજના આગેવાનો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial