Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા લોહાણા મહાજનના અગ્રણી જયંતભાઈ બદીયાણી (કિસુમુ)ના સહયોગથી રઘુવંશી પરિવારોને નિઃશુલ્ક નાથદ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૬૩ રઘુવંશી શ્રદ્ધાળુઓનું સાથે ખાસ બસમાં પ્રસ્થાન થયું હતું. સલાયાના રઘુવંશી આગેવાન લાલજીભાઈ ભુવાએ આયોજક ભરતભાઈ લાલ તથા અરવિંદભાઈ ભાયાણીનું સન્માન કર્યું હતું. સલાયાના સુરેશભાઈ બારાઈ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial