Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલથી શરૃ થયેલા પુરુષોત્તમ માસ (અધિક મહિના)ના પ્રથમ દિવસે દ્વારકાધીશ જગતમંદિરમાં સાંજે ઠાકોરજીના ઉત્થાપન દર્શન સમયે શ્રીજીના એક ભક્ત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી ઠાકોરજીનો છપ્પનભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો. મંગળવારના પીળા વાઘામાં ઠાકોરજીના દૈદિપ્યમાન શૃંગાર સાથેના છપ્પનભોગ મનોરથ દર્શનનો ઉપસ્થિત હજારો ભાવિકોએ લાભ લીધો હતો. આ સાથે ઓનલાઈનના વિવિધ માધ્યમોથી પણ વૈષ્ણવોએ આ દિવ્ય દર્શનની ઝાંખી કરી ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial