Advertisement
Author: નોબત સમાચાર

ફલાય ઓવરના કામ અંગે ચકાસણી કરવા મંજુરીની માંગણી

જામનગર તા. ૧૯ઃ જામનગરમાં સુભાષ બ્રીજથી સાત રસ્તા સુધી ફલાય ઓવરનું કામ ચાલી રહ્યું છે. આ કામમાં હલકી ગુણવતાનો માલ સામાન વાપરવામાં આવતો હોય, કામ નબળુ થઈ રહ્યું હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાતા જામનગરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય અને જાગૃત અગ્રણી નીતિનભાઈ માડમે ભીમવાસ શેરી નં.૧ સામેના ફલાય ઓવરના ગાળામાં બંધાયેલ લોખંડ તથા સ્લેબ ભરાઈ જાય તે પહેલાં, પારાપેટ અન્ય પીલરના કામની ચકાસણી કરવા માટે મનપાના પ્રતિનિધિની હાજરીમાં ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફીની મંજુરી આપવા મ્યુનિ. કમિશનરને પત્ર લખી માંગણી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh