Advertisement
Author: નોબત સમાચાર

દરિયાકાંઠે ભારે પવનની આગાહીઃ માછીમારોને તાકીદ

હવામાન ખાતા દ્વારા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તા. ર૧-૭-ર૦ર૩ સુધી પવનની ઝડપ ૪૦ થી પપ કિ.મી. પ્રતિકલાક જેટલી તીવ્ર થવા સંભવાના જણાવેલ હોય, ભારે પવનની લીધે દરિયાના પાણીમાં કરન્ટ જોવા મળી રહ્યો હોય, ઓખા ફીશરીઝ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા દેવભૂમિ દ્વારકાના તમામ મત્સ્ય કેન્દ્રો પરથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. ઓખા ફીશરીઝ કચેરી દ્વારા તમામ મત્સ્ય ઉતરાણ કેન્દ્રોમાં તમામ બોટ માલિક, પગડિયા માછીમારોને ઉક્ત આગાહી ધ્યાને લઈ દરિયો ન ખેડવા સાવચેતી રાખવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh