Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે
જામનગર તા. ૧૯ઃ જામનગરના સ્વ. ત્રિભોવન કાનજી રાઠોડના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની ગં.સ્વ. જયાબેન ત્રિભોવનભાઈ રાઠોડ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા. ર૩ ને રવિવારે બજરંગ વાડી, સુભાષ બ્રીજ પાસે કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. જેમાં સાંજે ૬-૩૦ કલાકે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૃઆત થશે. સાંજે ૭ વાગ્યે દાતાનું સન્માન અને સાંજે ૭-૩૦ કલાકે જ્ઞાતિ સમૂહભોજનનું આયોજન થયું છે. જેમાં સર્વ જ્ઞાતિજનોએ સહપરિવાર ઉપસ્થિત રહેવા મોચી જ્ઞાતિ ટ્રસ્ટ જામનગરના પ્રમુખ મનોજ ચુડાસમાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial